- ઓમનીઓજસ એ સમ વિચારો ધરાવતા લોકોનું એક સંગઠન અને એક પ્રવૃતિ છે.
- આ એક વિચાર વર્તુળ છે જયાં પણા આરોગ્યની સુખાકારી, સંસ્ક-તિના જતનને પ્રાદ્યાન્ય આપી જીવનમાં સાત્વિક આનંદ પ્રાપ્ત થાય તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
- જે અલગ અલગ ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવે છે.
